YUVA UPNISHAD FOUNDATION GODHRA PSI ખાતાકીય પરીક્ષામાં સફળ થય | Yuva Upnishad Foundation
YUVA UPNISHAD FOUNDATION GODHRA
PSI ખાતાકીય પરીક્ષામાં સફળ થયેલા યુવા ઉપનિષદના ઉમેદવારોનો સત્કાર સમારંભ સાથે આવનાર PSI/ASI અને કોન્સ્ટેબલની ભરતી માટેનો માર્ગદર્શક સેમીનાર તારીખ 16/12/2023ને શનિવારના રોજ ગોધરા ખાતે રાખવામાં આવેલ છે.તો આ સત્કાર સમારંભ અને માર્ગદર્શક સેમીનારમાં તમામ વિદ્યાર્થી મિત્રોને પધારવા માટે હાર્દિક આમંત્રણ છે.