ગુજરાતી સાહિત્યકારો ને પ્રાપ્ત બિરુદો 1). હેમચંદ્રાચાર્ય જન | TestPedia By Dr.Juvansinh Jadeja
ગુજરાતી સાહિત્યકારો ને પ્રાપ્ત બિરુદો
1). હેમચંદ્રાચાર્ય જન્મ:- ધંધુકા
-> કાલિકાલસર્વજ્ઞ
2). નરસિંહ મહેતા જન્મ:- તળાજા
-> આદિકવિ, આદ્યકવિ, ભક્ત હરિનો
3). મીરાંબાઈ જન્મ:- મેડતા (મારવાડ)
-> જનમ જનમની દાસી, પ્રેમ દિવાની
4). અખો જન્મ:- જેતલપુર
-> જ્ઞાનનો વડલો, હસતો ફિલસૂફ
5). પ્રેમાનંદ જન્મ:- વડોદરા
-> આખ્યાન શિરોમણી, મહા કવિ
6). શામળ ભટ્ટ જન્મ:- અમદાવાદ
-> પ્રથમ પદ્ય વાર્તાકાર
7). દયારામ જન્મ:- ડભોઈ
-> ગરબી સમ્રાટ, ફક્કડ, ગોપી, જયદેવ, બંસીબોલ, રસિલો રંગીલો કવિ, ભક્ત કવિ
8). રમણભાઈ નીલકંઠ જન્મ:- અમદાવાદ
-> સમર્થ હાસ્યાકાર
9). મણિશંકર ભટ્ટ જન્મ:- ચાવંડ
-> ઉત્તમ ખંડકાવ્ય નાં સર્જક
10). કવિ ન્હાનાલાલ જન્મ:- અમદાવાદ
-> ડોલનશૈલીનાં ઉત્તમ કવિ, કવિવર
Join @juvansinh