2023-05-01 11:33:45
તાજેતરમા વેબસંકુલ ગાંધીનગર ખાતે રેકોર્ડ કરેલ ગુજરાતના ઈતિહાસમા કોઈ પણ પબ્લીકેશનની પુસ્તક કે ફેકલ્ટી ન ભણાવતા હોય એવા મુદ્દાઓ બદલાતી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે કોર્સમા ભણાવ્યા છે...
જે
મારા 2014-2023 સુધી સતત Aspirant તરીકે પરીક્ષા આપવાનો અનુભવ,એનાલીસીસ અને ઈતિહાસ શોખનો વિષય છે, તેનો નીચોડ છે, જે હવે ભવિષ્યમા કોપી પેસ્ટ કરનાર પબ્લીકેશન અને જોકર ફેકલ્ટીઓ કોપી કરી ભણાવશે....1- સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો...ભાવનગરમા આવેલા 10-12 સ્થળો, બાબરકોટ-બોટાદ, નેસડા-વલ્લભીપુર,ગોલાઢોળો બગસરા-મોરબી કોટડા-ભડલી-નેસ-સેવકીયા- વગેરે....
2- સિંઘુ-ખીણની સંસ્કૃતિના ઉદભવ અને ભૂગોળ સાથેનો સંબંધ....કલાઈમેંટ ચેંજ..સંસ્કૃતિના પડતીના સમય સ્થળો ગુજરાતમા કેમ વધુ છે....
3- સેલ્યુકસ નિકેતર પાસેથી ચંદ્રગુપ્ત મોર્યએ બલુચિસ્તાન,કાબુલ,કંધાર,હેરાત જ શુ કામ માગ્યા?
4- ઈન્ડો ગ્રીકનુ સિંકદર સાથેનો સંબંધ? ભારત પર આક્રમણના કારણો...
5- ખંભાતના અખાતના સ્થળો જ કેમ વૈપારીક મથક હતા?
6- ઈન્ડોનેશીયામા શક રાજયના સ્થાપકનો ગુજરાત સાથેનો સંબંધ...
7- હર્ષવર્ધનના ગુજરાત સંબંધ પાછળ ખરગ્રહ-1 અને શિલાદિત્ય-1 સામે હર્ષવર્ધનની હાર...
8- મૈત્રક વંશ સાથે સિસોદીયા રાણા વંશ,કાઠી દરબાર,નેપાળનો રાજવંશ અને શિવાજીના ભોસલે વંશનો સંબંધ...
9-સોલંકી વંશના રાજાઓમા સિધ્ધરાજ જયસિંહના ઘણા અન્ય સ્થાપત્યો- ઉ.દા.મીનળવાવ વીરપુર
10- મહમદ બેગડા દિવ અને ચેવલનુ યુધ્ધ અને તેની વિશ્વ પર અસર...
11- અમદાવાદને રાજધાની બનાવવા પાછળના કારણો...
12-મુઝફરશાહ-3 અને અકબરનૉ સંધર્ષ , ગુજરાત પર આક્રમણનુ મુખ્ય કારણ મિર્ઝા ભાઈઓ સાથેનો સંધર્ષ...
13-મરાઠાકાળ ચાર્ટ સ્વરુપે સરળ સમજુતી..
14- વોકર કરારના કારણો, અસર
15- 1857 વિદ્રોહ પહેલાના વિદ્રોહ-કરછ, વાઘેર
16- આદિવાસી ચળવળ ડીટેઈલમા
17-1857 વિદ્રોહ ઉત્તર ગુજરાત અને આદિવાસી વિસ્તાર પુરતો જ કેમ સિમીત હતો? ગુજરાતમા તેના કારણો...
18- અસહકાર અને દાંડી કુચ/આંદોલનના કારણો,ઉદેશ્ય,અસર,નિષ્ફળતા
19-મહાગુજરાત આંદોલનના કારણો....
20-કરછ સત્યાગ્રહ(1968)
21-નવનિર્માણ આંદોલનના કારણો, ઘટનાક્રમ, અસર....
862 viewsDr.Juvansinh Jadeja, 08:33